Assam Flood: આસામમાં ભયંકર પૂર, 40થી વધુ લોકોના મોત, 2800થી વધુ ગામ પ્રભાવિત

ગુવાહાટી: આસામમાં પૂર(Flood in Assam)ના કારણે સ્થિતિ વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે, અહેવાલો મુજબ પુરના કારણે રાજ્યમાં ગઈ કાલે બુધવારે જ આઠ લોકોના મોત થયા હતાં, આ સાથે કુલ મૃત્યુઆંક 46ને પાર પહોંચ્યો છે. બુધવારે સાંજ સુધીમાં આસામના 29 જિલ્લાના 2800 ગામોની કુલ 16.25 લાખ વસ્તી પૂરથી પ્રભાવિત થઈ છે. મધ્ય આસામના નાગાંવ અને દરરંગ … Continue reading Assam Flood: આસામમાં ભયંકર પૂર, 40થી વધુ લોકોના મોત, 2800થી વધુ ગામ પ્રભાવિત