Assam Flood: આસામમાં પૂરને કારણે ભારે તારાજી, 58 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત

ગુવાહાટી: ઉત્તર પૂર્વ ભારતના આસામમાં પુર(Flood in Assam)ની પરિસ્થિતિ ભયંકર બની રહી છે, રાજ્યની મુખ્ય નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. શનિવારે આસામમાં પૂરને કારણે વધુ છ લોકોએ જીવ ગુમાવ્યા, મે મહિનાથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 58 પર પહોંચી ગયો છે. રાજ્યના 23 જિલ્લાઓમાં 23.97 લાખ લોકો પુરને કારણે પ્રભાવિત થયા છે. 3,500થી વધુ ગામો … Continue reading Assam Flood: આસામમાં પૂરને કારણે ભારે તારાજી, 58 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત