મધ્યપ્રદેશની ભોજશાળામાં ASI નો સર્વે ચાલુ રહેશે: સુપ્રીમ કોર્ટ, જાણો શુ છે સમગ્ર મામલો?

ઈન્દોર: મધ્યપ્રદેશની ભોજશાળામાં (Bhojshala, MP) સર્વેના મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ASI (Archeological Survey of India) સર્વે ચાલુ રહેશે. કોર્ટે સર્વે પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે, પરંતુ કહ્યું છે કે SCની પરવાનગી વિના ASI રિપોર્ટના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે કોઈ ખોદકામ વગેરે ન હોવું જોઈએ જે ધાર્મિક ચરિત્ર … Continue reading મધ્યપ્રદેશની ભોજશાળામાં ASI નો સર્વે ચાલુ રહેશે: સુપ્રીમ કોર્ટ, જાણો શુ છે સમગ્ર મામલો?