.. જો સરકાર કોંગ્રેસની હોત તો પણ અવશ્ય રામમંદિર બન્યું હોત : અશોક ગેહલોત

New Delhi : દેશમાં લોકસભા ચૂંટણીના પ્રચારના પડઘમની વચ્ચે આરોપ પ્રત્યારોપો થઈ રહ્યા છે. આ સમયે ભાજપ વારંવાર દાવો કહી રહ્યું છે કે મોદી સરકારના નેતૃત્વમાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થયું છે. જો કે રામમંદિરને (ram temple) લઈને આપવામાં આવાત નિવેદનોને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે (ashok gehlot) પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, રામમંદિરનું નિર્માણ … Continue reading .. જો સરકાર કોંગ્રેસની હોત તો પણ અવશ્ય રામમંદિર બન્યું હોત : અશોક ગેહલોત