આજીવન કારાવાસની સજા ભોગવનાર આસારામને અચાનક મુંબઈ લવાયા, જાણો કારણ?

મુંબઈ: સગીરા પર બળાત્કાર ગુજારવા બદલ આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામને આજે જોધપુરથી ફ્લાઇટ મારફત મુંબઈ લાવવામાં આવ્યા હતા. રાજસ્થાન હાઇ કોર્ટે સારવાર કરાવવા માટે આસારામના સાત દિવસના પેરોલ મંજૂર કર્યા હતા. આ પણ વાંચો: જેલમાં બંધ આસારામને કોર્ટમાંથી મોટી રાહત : કોર્ટે પ્રથમ વખત આપી પેરોલ પેરોલ મળ્યાના બે અઠવાડિયા બાદ મંગળવારે તેમને … Continue reading આજીવન કારાવાસની સજા ભોગવનાર આસારામને અચાનક મુંબઈ લવાયા, જાણો કારણ?