Manipurમાં હિંસાચાર ચાલુ રહેતા સીએમ બિરેન સિંહે ઉઠાવ્યું આ કદમ

મણિપુર: મણિપુરમાં હિંસાનો દોર ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. 1 સપ્ટેમ્બરથી થ‌ઈ રહેલી હિંસામાં નવ લોકો માર્યા ગયા છે. તાજેતરમાં જ ખીણની તળેટીના ગામો પર ઇમ્પ્રુવાઇઝ્ડ રોકેટ, બોમ્બ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ રાજ્યના શાસક વિધાન સભ્યોએ શનિવારે સાંજે બેઠક કરી હતી. આ બેઠક પછી મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ … Continue reading Manipurમાં હિંસાચાર ચાલુ રહેતા સીએમ બિરેન સિંહે ઉઠાવ્યું આ કદમ