અરવિંદ કેજરીવાલ પછી કોણ…ભાજપે આક્ષેપ કર્યો છે કે…

નવી દિલ્હીઃ નવી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અચાનક જ જાહેરાત કરી છે કે તે બે દિવસ બાદ મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપી દેશે. આમ તો કોર્ટે તેમને જામીન આપતી વખતે તેમના મુખ્ય પ્રધાનપદ તરીકેના હકો આપ્યા નથી, પણ કેજરીવાલે સામેથી રાજીનામું ધરી માસ્ટર સ્ટ્રોક માર્યાનું કહેવાય છે. કેજરીવાલે કહ્યું છે કે તે ઘરે ઘરે … Continue reading અરવિંદ કેજરીવાલ પછી કોણ…ભાજપે આક્ષેપ કર્યો છે કે…