‘તમે જ નક્કી કરો કે ચોર કોણ છે’ કેજરીવાલે જનતા કી અદાલતમાં ભાજપ પર પ્રહાર કર્યા

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) જેલમાંથી બહાર આવ્યા બાદ દિલ્હીના રાજકારણ(Delhi Politics)માં ગરમાવો આવી ગયો છે. કેજરીવાલે રાજુનામું આપ્યા બાદ આતિશી(Atishi)એ દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા છે. કેજરીવાલ હવે પાર્ટીને મજબુત કરવા માટે કામે લાગી ગયા છે, આજે કેજરીવાલે રવિવારે દિલ્હીના જંતર-મંતર મેદાન ખાતે ‘જનતા કી અદાલત’નું આયોજન કર્યું હતું. આ … Continue reading ‘તમે જ નક્કી કરો કે ચોર કોણ છે’ કેજરીવાલે જનતા કી અદાલતમાં ભાજપ પર પ્રહાર કર્યા