Kejriwal Bail: અરવિંદ કેજરીવાલ જેલની બહાર આવશે, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજુર કર્યા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને મોટી રાહત આપી છે, કોર્ટે તેમના વચગાળાના જામીન(Interim Bail) મંજૂર કર્યા છે. અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અગાઉ મંગળવારે ચુકાદો અનામત રાખ્યો હતો, આજે સુપ્રીમ કોર્ટમાં પાંચ મિનિટથી ઓછા સમય માટે સુનાવણી થઇ હતી, આ … Continue reading Kejriwal Bail: અરવિંદ કેજરીવાલ જેલની બહાર આવશે, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજુર કર્યા