કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત નહીં, જામીન પર સ્ટે સામે સુનાવણી હવે 26 જૂને

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાંથી કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે આ મામલે આગામી સુનાવણી 26 જૂને કરશે. સુપ્રીમ કોર્ટે વધુમાં કેજરીવાલને જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવાની સલાહ આપી છે. દલીલો દરમિયાન, કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું હતું કે … Continue reading કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત નહીં, જામીન પર સ્ટે સામે સુનાવણી હવે 26 જૂને