Arvind Kejriwal જેલમાં નથી લઈ રહ્યા યોગ્ય આહાર, LG એ મુખ્ય સચિવને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) હાલ જેલમાં છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે જેલમાં બંધ અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવ્યા હતા. હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આ અંગે મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. તેણે પોતાના પત્રમાં લખ્યું છે કે, સીએમ અરવિંદ કેજરીવાલ જાણી જોઈને યોગ્ય આહાર નથી લઈ … Continue reading Arvind Kejriwal જેલમાં નથી લઈ રહ્યા યોગ્ય આહાર, LG એ મુખ્ય સચિવને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી