અરવિંદ કેજરીવાલ ઈરાદાપૂર્વક કેરી અને મીઠાઈ ખાય છેઃ ઈડીના અધિકારીનું વિચિત્ર નિવેદન

નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal )પોતાના વધતા સુગર લેવલ માટે ડોક્ટરની સલાહ લેવાની પરવાનગી માગતી અરજી કોર્ટમાં કરી હતી. આ સુનાવણી દિલ્હી કોર્ટમાં થી રહી હતી ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીએ કેજરીવાલ પર એવો આક્ષેપ કર્યો હતો કે દિલ્હી મુખ્ય પ્રધાન ઈરાદાપૂર્વક કેરી અને મીઠાઈ સહિતની વસ્તુઓ ખાઈ રહ્યા છે જેથી તેમનું શૂગ … Continue reading અરવિંદ કેજરીવાલ ઈરાદાપૂર્વક કેરી અને મીઠાઈ ખાય છેઃ ઈડીના અધિકારીનું વિચિત્ર નિવેદન