150 વકીલોએ લખ્યો CJIને પત્ર કહ્યું “EDના વકીલ અને દિલ્હી હાઇકોર્ટના જજ છે સગા ભાઈ”

નવી દિલ્હી: દિલ્હીના અલગ અલગ વકીલોએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને દારૂનીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ દ્વારા લગાવવામાં આવેલા જામીન પર પ્રતિબંધ પર ચિંતા વ્યક્ત કરી છે. 150 વકીલોએ ગુરુવારે (4 જુલાઈ, 2024) CJI ચંદ્રચુડને આ પત્ર લખ્યો અને હિતોના સંઘર્ષનો મુદ્દો ઉઠાવ્યો. તેઓએ કહ્યું કે દિલ્હી હાઇકોર્ટમાં ED દ્વારા અરવિંદ … Continue reading 150 વકીલોએ લખ્યો CJIને પત્ર કહ્યું “EDના વકીલ અને દિલ્હી હાઇકોર્ટના જજ છે સગા ભાઈ”