હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ Arvind Kejriwal પહોંચ્યા સુપ્રીમના ચરણે

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા જામીન અરજી પર લગાવવામાં આવેલ સ્ટેને લઈને અરવિંદ કેજરીવાલ હવે સુપ્રીમ કોર્ટના ચરણે પહોંચ્યા છે. તેમના વકીલ સોમવારે આ અરજી પર સુનાવણી કરવાની અરજી કરી છે. ગુરુવારે નીચલી અદાલતે અરવિંદ કેજરીવાલને જામીન આપી હતી પરંતુ EDની હાઇકોર્ટમાં અરજી બાદ આ … Continue reading હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ Arvind Kejriwal પહોંચ્યા સુપ્રીમના ચરણે