શું તમે શું તમે PM પદની રેસમાં છો? અરવિંદ કેજરીવાલે આપ્યો આ સ્પષ્ટ જવાબ

નવી દિલ્હી: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ 10 મેના રોજ દિલ્હીની તિહાર જેલમાંથી વચગાળાના જામીન પર બહાર આવ્યા બાદ સતત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આજે રવિવારે (12 મે)ના રોજ તેમની આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તેમણે લોકસભા ચૂંટણી 2024 માટે 10 ગેરંટી જાહેર કરી હતી. જેમાં દિલ્હીમાં શાળાઓ અને હોસ્પિટલો બનાવવાની ગેરંટી પણ સામેલ છે. આ … Continue reading શું તમે શું તમે PM પદની રેસમાં છો? અરવિંદ કેજરીવાલે આપ્યો આ સ્પષ્ટ જવાબ