આ તે પ્રજાસેવક નેતાઓ છે કે ભૂખ્યા વરૂઓ?

વિશેષ-વિજય વ્યાસ એક્ટ’ વિધાનસભામાં પસાર કરાવીને મમતા બેનરજી રાજકારણ રમી રહ્યાં છે એ ખરું , પણ આ રમતની શરૂઆત કોણે કરી ? આ વાદ-વિવાદ વધુ ને વધુ કેમ ઘેરો બની રહ્યો છે એની પાછળનું રાજકારણ પણ જાણવું જરૂરી છે કોલકાતાની આર.જી. કાર હોસ્પિટલમાં ૩૧ વર્ષની ટ્રેની ડોક્ટર દીકરી પર રેપ કરીને હત્યા કરવાનો મામલો હજુ … Continue reading આ તે પ્રજાસેવક નેતાઓ છે કે ભૂખ્યા વરૂઓ?