બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ માઝા મૂકી, ’71ના યુદ્ધના સ્મારકોની કરી તોડફોડ

બાંગ્લાદેશની આઝાદી અને 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની શરણાગતિ દર્શાવતી પ્રતિમાને બાંગ્લાદેશના તોફાની તત્વો દ્વારા તોડી નાખવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આ ઘટનાની તસવીર શેર કરી છે. તેમણે કહ્યું કે, ‘ભારત વિરોધી દુષ્કર્મીઓ’ દ્વારા પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે. આ પણ વાંચો: બાંગ્લાદેશી સંકટઃ પશ્વિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલયની સરહદ પરથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ … Continue reading બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ માઝા મૂકી, ’71ના યુદ્ધના સ્મારકોની કરી તોડફોડ