Tirupati Laddu પ્રસાદમાં પશુની ચરબીના વિવાદ વચ્ચે તમાકુ મળ્યાનો દાવો, ભક્તએ શેર કર્યો ફોટો

અમરાવતી : તિરુપતિ બાલાજી લાડુના પ્રસાદમાં(Tirupati Laddu) પશુની ચરબીનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં એક ભક્તે પ્રસાદમાં તમાકુ મળવાનો આરોપ લગાવ્યો છે. ભક્તે કહ્યું કે તિરુપતિના પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવેલા લાડુમાં તેને કાગળમાં લપેટેલી તમાકુ મળી આવી હતી. ખમ્મમ જિલ્લાની રહેવાસી ડોથું પદ્માવતીએ જણાવ્યું કે 19 સપ્ટેમ્બરે તિરુપતિ મંદિરની મુલાકાત … Continue reading Tirupati Laddu પ્રસાદમાં પશુની ચરબીના વિવાદ વચ્ચે તમાકુ મળ્યાનો દાવો, ભક્તએ શેર કર્યો ફોટો