એક હાથી વાયનાડ ભૂસ્ખલનના પીડિતોનું દુઃખ સમજી ગયો, જાણો આ હૃદયસ્પર્શી કિસ્સો

વયનાડ: કેરળ વાયનાડમાં થેયલા ભૂસ્ખલન(Wayanad Landslide)ને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે, હજુ પણ 300 જેટલા લોકો લાપતા છે. કાટમાળ મીચે દટાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચલવવામાં આવી રહ્યું છે, સમય વીતવાની સાથે દટાયેલા લોકોના જીવિત હોવાની સંભાવના ઓછી થઇ રહી છે. એવામાં વયનાડના ચુરમાલા(Chooralmala)માંથી ભૂસ્ખલનમાંથી બચી ગયેલા એક કુટુંબ અને તેમને એક હાથીએ … Continue reading એક હાથી વાયનાડ ભૂસ્ખલનના પીડિતોનું દુઃખ સમજી ગયો, જાણો આ હૃદયસ્પર્શી કિસ્સો