લોકસભાની સદસ્યતા લેવા માટે પેરોલ પર બહાર આવશે અમૃતપાલ સિંહ

ચંડીગઢઃ ખડુર સાહિબ લોકસભા સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા અમૃતપાલ સિંહને લગતા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહ 5 જુલાઈએ સાંસદ તરીકે શપથ લેવા જઈ રહ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમૃતપાલ સિંહને પેરોલ પર બહાર લાવવામાં આવશે. આ દરમિયાન તે મંત્રી પદના શપથ લેશે. અમૃતસર પોલીસ જેલમાં બંધ … Continue reading લોકસભાની સદસ્યતા લેવા માટે પેરોલ પર બહાર આવશે અમૃતપાલ સિંહ