નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનને લઈને કોંગ્રેસને અમિત શાહના 10 સવાલ! જાણો શું કહ્યું ગૃહ પ્રધાને….
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. વળી જાહેરાતની સાથે જ નવા રાજકીય ગાંઠબંધનો પણ રચાઈ રહ્યા છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે તાજેતરમાં વાતચિતો કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ગઠબંધન પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ધારદાર દસ પ્રશ્નોથી સીધો કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની … Continue reading નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનને લઈને કોંગ્રેસને અમિત શાહના 10 સવાલ! જાણો શું કહ્યું ગૃહ પ્રધાને….
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed