કાશ્મીર ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો; ‘મંદિરોના વિકાસથી લઈને કાશ્મીરી પંડિતોને લઈને આપ્યા વચનો….’

શ્રીનગર: ભાજપે જમ્મુ-કાશ્મીર રાજ્યની ચુંટણીને લઈને પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કરતાં નેશનલ કોન્ફરન્સના ચૂંટણી ઢંઢેરાને લઈને પણ નિવેદન આપ્યું હતું. અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ માટે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું કે કલમ 370 મામલે કોંગ્રેસનું નેશનલ કોન્ફરન્સને મૌન … Continue reading કાશ્મીર ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો; ‘મંદિરોના વિકાસથી લઈને કાશ્મીરી પંડિતોને લઈને આપ્યા વચનો….’