કોંગ્રેસ, રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માગે છે: ગૃહ પ્રધાન અમિત શાહની કિશ્તવાડમાં ગર્જના

ગુલાબગઢ (જમ્મુ-કાશ્મીર): કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લેતાં કિશ્તવાડમાં રેલી કરી હતી. આ રેલીમાં અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કલમ 370 અંગે સરકારનું વલણ પણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે હવે કલમ 370 ઈતિહાસ બની ગઈ છે. તેમણે એવો દાવો કર્યો હતો કે જ્મ્મુ-કાશ્મીરમાં આતંકવાદને … Continue reading કોંગ્રેસ, રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માગે છે: ગૃહ પ્રધાન અમિત શાહની કિશ્તવાડમાં ગર્જના