Amarnath Yatra પૂર્વે અમિત શાહની જમ્મુ કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય બેઠક, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં ચાર દિવસમાં ચાર આતંકી હુમલા થયા છે. આતંકીઓએ રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં ચાર સ્થળોએ હુમલો કર્યો હતો. જેમાં નવ તીર્થયાત્રીઓ અને એક CRPF જવાનનું મોત થયું હતું. ખીણમાં આતંકી પ્રવુતિ નાબૂદ કરવા ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ-કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ગૃહમંત્રી 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાની (Amarnath … Continue reading Amarnath Yatra પૂર્વે અમિત શાહની જમ્મુ કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય બેઠક, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed