રાજકારણની ઉથલપાથલ વચ્ચે I.N.D.I.A. ગઠબંધનને છે ‘યોગ્ય સમયની રાહ’
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામ બાદ દિલ્હીના રાજકારણમાં ભારે ઉથલપાથલનો માહોલ છે. આ દરમિયાન ઇન્ડી ગઠબંધનની બેઠક મળી હતી. બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું INDI ગઠબંધન યોગ્ય સમયની રાહ જોશે., “અમે બધા સાથે મળીને ચૂંટણી લડ્યા. આ મોદીની નૈતિક અને રાજનીતિક હાર છે. અમે ભાજપની વિરુદ્ધ લડત આપતા રહીશું, આ જનમત ભાજપની નીતિઓની … Continue reading રાજકારણની ઉથલપાથલ વચ્ચે I.N.D.I.A. ગઠબંધનને છે ‘યોગ્ય સમયની રાહ’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed