29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, ગૃહ પ્રધાન અમિત શાહે કરી સુરક્ષા સ્થિતિની સમીક્ષા
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આતંકવાદીઓ પણ આ તક ટાંપીને બેઠા છે.તાજેતરમાં જ આતંકવાદીઓએ જમ્મુમાં હુમલા કર્યા છે, જેને કારણે ગૃહ મંત્રાલય પણ એક્શનમાં આવી ગયું છે. અમરનાથ શ્રાઈન બોર્ડ અને જમ્મુ અને કાશ્મીર પ્રશાસન 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે તૈયારી કરી રહ્યા છે. … Continue reading 29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, ગૃહ પ્રધાન અમિત શાહે કરી સુરક્ષા સ્થિતિની સમીક્ષા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed