સુરક્ષા દળોની સૂઝબૂઝથી બચ્યા 40 Amarnath યાત્રીઓના જીવ, વિડીયો વાયરલ
જમ્મુ : સુરક્ષા દળોની સૂઝબૂઝના પગલે અમરનાથ(Amarnath)યાત્રાથી પરત ફરી રહેલી બસ સાથે મોટી દુર્ઘટના ટળી હતી. આ બસમાં લગભગ 40 લોકો હતા. આ બસ અમરનાથથી હોશિયારપુર જઈ રહી હતી. દરમિયાન નેશનલ હાઈવે 44 પર રામબન પાસે બસે કાબુ ગુમાવ્યો હતો. તેનું કારણ એ હતું કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને ડ્રાઈવર તેને રોકી … Continue reading સુરક્ષા દળોની સૂઝબૂઝથી બચ્યા 40 Amarnath યાત્રીઓના જીવ, વિડીયો વાયરલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed