સુરક્ષા દળોની સૂઝબૂઝથી બચ્યા 40 Amarnath યાત્રીઓના જીવ, વિડીયો વાયરલ

જમ્મુ : સુરક્ષા દળોની સૂઝબૂઝના પગલે અમરનાથ(Amarnath)યાત્રાથી પરત ફરી રહેલી બસ સાથે મોટી દુર્ઘટના ટળી હતી. આ બસમાં લગભગ 40 લોકો હતા. આ બસ અમરનાથથી હોશિયારપુર જઈ રહી હતી. દરમિયાન નેશનલ હાઈવે 44 પર રામબન પાસે બસે કાબુ ગુમાવ્યો હતો. તેનું કારણ એ હતું કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને ડ્રાઈવર તેને રોકી … Continue reading સુરક્ષા દળોની સૂઝબૂઝથી બચ્યા 40 Amarnath યાત્રીઓના જીવ, વિડીયો વાયરલ