Amarnath Yatra 2024: યાત્રાના પ્રથમ દિવસે આટલા હજાર શ્રદ્ધાળુઓએ ગુફાની મુલાકાત લીધી

કાશ્મીરમાં અમરનાથ યાત્રા(Amarnath Yatra 2024)ની શરૂઆત થઇ ચુકી છે, ગઈ કાલે શનિવારે યાત્રાના પહેલા દિવસે 13,000 થી વધુ શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથની પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી, કડક સુરક્ષા વચ્ચે આ યાત્રા કરવામાં આવી રહી છે. તીર્થયાત્રીઓની પ્રથમ ટુકડી 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત ગુફા મંદિરની યાત્રા માટે બાલતાલ અને નુનવાનના ટ્વીન બેઝ કેમ્પથી નીકળી હતી. … Continue reading Amarnath Yatra 2024: યાત્રાના પ્રથમ દિવસે આટલા હજાર શ્રદ્ધાળુઓએ ગુફાની મુલાકાત લીધી