Amarnath Yatra 2024: જમ્મુથી રવાના થયું પહેલું જૂથ, આવતીકાલે બાબા બર્ફાનીના દર્શન કરશે
જમ્મુ-કાશ્મીરમાં સ્થિત બાબા અમરનાથની યાત્રા 29 જૂન શનિવારથી શરૂ થવા જઈ રહી છે. આ માટે જમ્મુથી શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ આજે રવાના થયું છે. દર્શન માટે તત્કાલ રજીસ્ટ્રેશનની સુવિધા 26 જૂનથી શરૂ થઈ ગઈ છે. અષાઢ પૂર્ણિમાથી શરૂ થતી બાબા અમરનાથની યાત્રા શ્રાવણ પૂર્ણિમા સુધી ચાલુ રહે છે. આ સમય દરમિયાન લાખો શિવભક્તો બાબાના દરબારમાં પહોંચે … Continue reading Amarnath Yatra 2024: જમ્મુથી રવાના થયું પહેલું જૂથ, આવતીકાલે બાબા બર્ફાનીના દર્શન કરશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed