રાહુલે ભાજપની ઝાટકણી કાઢી: હિંસામાં લિપ્ત રહેવાનો આક્ષેપ કર્યો

નવી દિલ્હી: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં ભાજપ પર કોઈપણ શેહ શરમ રાખ્યા વગર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે શાસક પક્ષના નેતાઓ હિંદુ નથી કારણ કે તેઓ ચોવીસ કલાક ‘હિંસા અને નફરત’માં વ્યસ્ત રહે છે. ત્તાધારી બેન્ચમાંથી ભારે વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નેતા પર સમગ્ર હિન્દુ સમુદાયને હિંસક ગણાવવાનો … Continue reading રાહુલે ભાજપની ઝાટકણી કાઢી: હિંસામાં લિપ્ત રહેવાનો આક્ષેપ કર્યો