ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બન્યો ટીમ ઇન્ડિયાનો સિલેક્ટર…

નવી દિલ્હી: 2002ની સાલમાં ભારત વતી છ ટેસ્ટ અને બાર વન-ડે રમનાર 42 વર્ષના વિકેટકીપર-બૅટર અજય રાત્રાને બીસીસીઆઇએ ભારતની મુખ્ય મેન્સ ટીમ માટેની સિલેક્શન કમિટીમાં મેમ્બર બનાવ્યો છે. આ પણ વાંચો : સેહવાગે કહ્યું, ‘Team Indiaને કોચિંગ આપતો રહું તો મારા બન્ને દીકરાઓને…’ અજિત આગરકર આ પસંદગીકાર સમિતિનો અધ્યક્ષ છે.અજય રાત્રાની નિયુક્તિ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ … Continue reading ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બન્યો ટીમ ઇન્ડિયાનો સિલેક્ટર…