આખરે એર ઈન્ડિયાની ફ્લાઈટનું સફળ લેન્ડિંગ, 140 પ્રવાસીએ લીધો રાહતનો શ્વાસ

નવી દિલ્હીઃ ત્રિચીથી શારજહા જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX613માં ખરાબી આવી હતી. જે બાદ પાયલટના કહેવા પર તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બે કલાક સુધી હવામાં ચક્કર લગાવ્યા ફ્લાઇટે સફળ ઉતરાણ કર્યું હોવાનું ન્યૂઝ એજન્સી એએનઆઈએ એક્સ પર પોસ્ટ કર્યુ છે. આ ફ્લાઇટમાં 140 મુસાફરો સવાર હોવાનું કહેવાય છે.શું આવી … Continue reading આખરે એર ઈન્ડિયાની ફ્લાઈટનું સફળ લેન્ડિંગ, 140 પ્રવાસીએ લીધો રાહતનો શ્વાસ