અગ્નિવીરોને UP અને MP સરકાર આપશે પોલીસ ભરતીમાં અનામતનો લાભ
નવી દિલ્હી: અગ્નિવીરોને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને મોહન યાદવે જાહેરાત કરી છે કે અગ્નિવીરો માટે રાજ્ય સરકાર અનામતની જોગવાઈ કરશે. સીએમ યોગીએ કહ્યું કે જ્યારે અગ્નવીર તેની સેવા પછી પરત ફરશે, ત્યારે તેને ઉત્તર પ્રદેશ સરકારની પોલીસ સેવા અને પીએસીમાં … Continue reading અગ્નિવીરોને UP અને MP સરકાર આપશે પોલીસ ભરતીમાં અનામતનો લાભ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed