Agniveer Scheme: શહીદ અગ્નિવીરના પરિવારને વળતર નથી મળ્યું! કોણ જુઠ્ઠું બોલી રહ્યું છે રાહુલ કે રાજનાથસિંહ?

નવી દિલ્હી: વિપક્ષના નેતાઓ અગ્નિવીર યોજના(Agniveer Scheme) રદ કરવાની સતત માંગ કરી રહ્યા છે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભા(Rahul Gandhi in Loksabha)માં બુધવારે આરોપ લગાવ્યો કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ(Rajnath Singh) શહીદ અગ્નિવીરના પરિવારોને વળતર આપવાના મુદ્દે સંસદમાં ખોટું બોલ્યા, શહીદ અગ્નિવીરોના પરિવારોને વળતર નથી મળ્યું. રાહુલ ગાંધીના આ આરોપનો ખુદ સેનાએ જવાબ આપ્યો છે. … Continue reading Agniveer Scheme: શહીદ અગ્નિવીરના પરિવારને વળતર નથી મળ્યું! કોણ જુઠ્ઠું બોલી રહ્યું છે રાહુલ કે રાજનાથસિંહ?