કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ સિંધિયાને યાદ આવી કૉંગ્રેસ, કહ્યુ કે…

મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ઘણા મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ આ વખતે નાગરી ઉડ્ડયન મંત્રાલયને બદલે ટેલિકોમ મંત્રાલય મળ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય રામ મોહન નાયડુ પાસે ગયું છે. દરમિયાન સિંધિયા કોંગ્રેસના દિવસોને યાદ કરીને ભાવુક થઈ ગયા છે.મોદી સરકાર 3.0માં જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેલિકોમ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. આ … Continue reading કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ સિંધિયાને યાદ આવી કૉંગ્રેસ, કહ્યુ કે…