યોગી સરકારમાં આંચકાનો દોર? યુપી સરકારના આ મંત્રી આપી શકે છે રાજીનામું…

લખનૌ: ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યાનાથની સરકારની બદલાતી જતી પરિસ્થિતિ ચર્ચાનું કેન્દ્ર છે. આ દરમિયાન યોગી સરકારને વધુ એક ઝટકો લાગી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર યુપીમાં અધિકારીઓની મનમાનીના મુદ્દા પર રાજનીતીક માહોલ ગરમાયો છે. હાલ સરકારના એક રાજ્યકક્ષાના મંત્રી રાજીનામુ આપે તેવા સંકેતો મળી રહ્યા છે. ઉત્તર પ્ર્દેશનું રાજકારણ તેના બદલાઈ રહેલા માહોલને … Continue reading યોગી સરકારમાં આંચકાનો દોર? યુપી સરકારના આ મંત્રી આપી શકે છે રાજીનામું…