Rudraprayag માં ભારે વરસાદથી થયેલા ભૂસ્ખલનમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા

રુદ્રપ્રયાગ : ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં(Rudraprayag)બે દિવસથી ભારે વરસાદના પગલે પહાડી વિસ્તારમાં થયેલા ભૂસ્ખલનમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાની વિગત મુજબ રાત્રે 1. 30 વાગે ફાટા હેલીપેડ સામેના ખાટ્ ગડરે વિસ્તારમાં ચાર લોકો ભૂસ્ખલનના લીધે કાટમાળમાં દબાયા હોવાની માહિતી મળી હતી. તેની બાદ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ચાર લોકોમાંથી કોઇને બચાવી … Continue reading Rudraprayag માં ભારે વરસાદથી થયેલા ભૂસ્ખલનમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા