‘કેજરીવાલ લાલચુ છે…..’ ભાજપ નેતાઓએ કેજરીવાલના રાજીનામાની માંગ કરી

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી(AAP)ના વડા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) હાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની કસ્ટડીમાં છે, અરવિંદ કેજરીવાલે કસ્ટડીમાં રહેતા રાજ્યના આરોગ્ય વિભાગને નિર્દેશો આપ્યા છે. દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેજરીવાલ જીને દિલ્હીના લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા છે. ત્યારે બીજી તરફ ભાજપ કેજરીવાલના રાજીનામાની માંગ કરી છે. ભાજપે … Continue reading ‘કેજરીવાલ લાલચુ છે…..’ ભાજપ નેતાઓએ કેજરીવાલના રાજીનામાની માંગ કરી