સીએમ પદ છોડ્યા બાદ હવે ઘર પણ છોડશે Kejriwal….

નવી દિલ્હીઃ મુખ્ય પ્રધાન તરીકે વ્યક્તિને ઘણી સુવિધાઓ મળતી હોય છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યાર બાદ તેમણે મુખ્ય પ્રધાનને મળતી સુવિધાઓપણ છોડવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ કેજરીવાલ સીએમ આવાસ સહિત તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે. કેજરીવાલની જાહેરાત બાદ આમ … Continue reading સીએમ પદ છોડ્યા બાદ હવે ઘર પણ છોડશે Kejriwal….