શ્રદ્ધાનો હો વિષય જ્યાં…સખત વિવાદ વચ્ચે પણ તિરુપતિમાં આટલા લાડુ વેચાયા

બેંગલુરુ: તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં ભેળસેળના મુદ્દે દેશભરમાં રાજકારણ ગરમાયું છે. લાડુમાં ભેળસેળનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જો કે એવું લાગી રહ્યું છે કે ભગવાન વેંકટેશ્વરના પ્રસાદમાં લોકોની આસ્થા પહેલા જેવી જ રહી છે. તિરુપતિ મંદિરમાં લાડુનું વેચાણ આસ્થાની સાક્ષી પૂરે છે. લાડુમાં ભેળસેળના સમાચાર સામે આવ્યા બાદ પણ વેચાણમાં કોઈ ખાસ ફરક જોવા … Continue reading શ્રદ્ધાનો હો વિષય જ્યાં…સખત વિવાદ વચ્ચે પણ તિરુપતિમાં આટલા લાડુ વેચાયા