નેશનલ

૩૫૦ શ્રદ્ધાળુઓને લઈ જતી બૉટ ફસાઈ

કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં ૩૫૦ શ્રદ્ધાળુઓને લઈ જતી ફૅરી બૉટ ભારે ધુમ્મસમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મૂરીગંગા નદીના સેન્ડબારમાં ફસાઈ ગઈ હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. આ બૉટ સાગર ટાપુથી મૅઈનલેન્ડ આવી રહી હતી ત્યારે સેન્ડબારમાં ફસાઈ ગઈ હતી. નૌકાદળ, કોસ્ટગાર્ડ અને એનડીઆરએફના અધિકારીઓએ બચાવ કામગીરી આરંભી હતી અને સ્પિડબૉટ તેમ જ હૉવરક્રાફ્ટની મદદથી ફસાયેલા લોકોને ઉગારી લીધા હોવાનું તેમણે કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…