મણિપુરમાં 900 ત્રાસવાદીઓ ઘૂસ્યા 28 સપ્ટેમ્બરે અનેક હુમલા કરવાનું ષડ્યંત્ર

ઇમ્ફાલ: મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદિપ સિંહે જણાવ્યું હતું કે મ્યાનમારમાંથી 900 પ્રશિક્ષિત સશસ્ત્ર આતંકવાદીઓ મણિપુરમાં ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યા હોવાનો ગુપ્તચર અહેવાલ સુરક્ષા વડાઓને આપવામાં આવ્યો છે.રાજ્ય અને કેન્દ્રીય સુરક્ષાના સંયુક્ત દળોને સરહદી વિસ્તારો સહિતના વ્યૂહાત્મક વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે, એમ સુરક્ષા સલાહકારે મુખ્ય પ્રધાનના સચિવાલયમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.મંગળવારે, મુખ્ય પ્રધાન … Continue reading મણિપુરમાં 900 ત્રાસવાદીઓ ઘૂસ્યા 28 સપ્ટેમ્બરે અનેક હુમલા કરવાનું ષડ્યંત્ર