નક્સલવાદના કારણે 8 કરોડથી વધુ લોકો પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા, માનવ અધિકારનું મોટું ઉલ્લંઘન: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ડાબેરી ઉગ્રવાદ (એલડબલ્યુઇ) પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગાણાના મુખ્યમંત્રી, બિહારના ઉપમુખ્યમંત્રી અને આંધ્રપ્રદેશના ગૃહમંત્રી સામેલ થયા હતા. આ બેઠક દરમિયાન વિવિધ મંત્રાલયોના કેન્દ્રીય મંત્રીઓ, જેઓ એલડબ્લ્યુઇ-અસરગ્રસ્ત વિસ્તારોમાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે રાજ્યોને સહકાર … Continue reading નક્સલવાદના કારણે 8 કરોડથી વધુ લોકો પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા, માનવ અધિકારનું મોટું ઉલ્લંઘન: અમિત શાહ