કેદારનાથથી આવ્યા માઠા સમાચાર, પદયાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતા 3ના મોત, અનેક ઘાયલ

રવિવારે સવારે કેદારનાથ મંદિરે જતા માર્ગ પર ભૂસ્ખલન થતાં ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અન્ય આઠ ઘાયલ થયા હતા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓએ વહેલી સવારે ગૌરીકુંડથી તેમની યાત્રા શરૂ કરી હતી. એ સમયે ચીડવાસા નજીક Landslide થતા ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ માહિતી મળતા … Continue reading કેદારનાથથી આવ્યા માઠા સમાચાર, પદયાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતા 3ના મોત, અનેક ઘાયલ