કાશી વિશ્વનાથ ધામના દર્શને પહોંચ્યા13 કરોડ ભક્તો

વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ડિસેમ્બર 2021ના રોજ વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી અહીં આવનાર મુલાકાતીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો નોંધાઈ રહ્યો છે. 2021 થી 2023 સુધી એટલે કે છેલ્લા 2 વર્ષમાં જ 13 કરોડથી વધુ લોકો બાબા વિશ્વનાથ મંદિર પહોંચ્યા છે અને ત્યાં પૂજા કરી છે. આમાંથી, 16,000 થી વધુ વિદેશી … Continue reading કાશી વિશ્વનાથ ધામના દર્શને પહોંચ્યા13 કરોડ ભક્તો