Hathras માં 121 લોકોના મોત, મુખ્ય સેવાદાર અને આયોજકો પર FIR દાખલ

હાથરસ: યુપીના હાથરસમાં(Hathras)સત્સંગ કાર્યક્રમમાં નાસભાગમાં(Stamped)અત્યાર સુધીમાં121 લોકોનાં મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. ત્યારે સત્સંગ કાર્યક્રમના મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર અને અન્ય આયોજકો સામે એફઆઇઆર(FIR)નોંધવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 105, 110, 126(2), 223 અને 238 હેઠળ FIR નોંધવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં મંગળવારે … Continue reading Hathras માં 121 લોકોના મોત, મુખ્ય સેવાદાર અને આયોજકો પર FIR દાખલ