ઉત્તર પ્રદેશ ટૂરિઝમમાં ટૉપઃ અયોધ્યા સહિતના સ્થળોએ કરોડો દર્શનાર્થી-પ્રવાસીઓનો ધસારો

અયોધ્યાઃ અયોધ્યામાં બનેલા રામલલ્લાના (Ramlalla)દર્શન કરવા માટે કરોડોની સંખ્યામાં લોકો ઉમટશે, તેવી પૂરી શક્યતા મંદિરનું નિર્માણ થતું હતું ત્યારથી જ હતી. મંદિરો શ્રદ્ધાનું સ્થળ તો છે જ સાથે મંદિરોના વિકાસને લીધે રિલિજિયસ ટૂરિઝમ પણ વિકસે છે. રામલલ્લાનું જન્મસ્થળ અયોધ્યા પણ આ વિકાસ જોઈ રહ્યું છે. આ સાથે ઉત્તર પ્રદેશમાં વિકસેલા વિવિધ સ્થળોને લીધે અહીં પ્રવાસીઓનો … Continue reading ઉત્તર પ્રદેશ ટૂરિઝમમાં ટૉપઃ અયોધ્યા સહિતના સ્થળોએ કરોડો દર્શનાર્થી-પ્રવાસીઓનો ધસારો