યુવાનો પાસે અમૃતકાળમાં ઈતિહાસ રચવાની ક્ષમતા: મોદી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

યુવાનો પાસે અમૃતકાળમાં ઈતિહાસ રચવાની ક્ષમતા: મોદી

નાશિકમાં રોડ શો દરમિયાન લોકોએ શ્રી રામના વાવટા ફરકાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા. સ્વામી વિવેકાનંદની જન્મજયંતીને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોદીએ તેમને પુષ્પાંજલિ અર્પી હતી. રોડ શો દરમિયાન મોદીના જમણે એકનાથ શિંદે અને ડાબે ફડણવીસ દેખાયા હતા જ્યારે પાછળ અજિત પવાર હતા. સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપવા મોદીએ મંદિરમાં સફાઇ કરી હતી. (પીટીઆઇ)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button