આમચી મુંબઈ

શ્રીગણેશ…

કર્ણાક બ્રિજને સપ્ટેમ્બર, ૨૦૨૨માં જોખમી જાહેર કર્યા બાદ તેને તોડી પાડવામાં આવ્યો હતો. હવે તેની જગ્યાએ નવો બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે અને તેના પ્રથમ ગર્ડરને લોન્ચ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે કર્ણાક બ્રિજ ખુલ્લો મુકાવાની શક્યતા છે. (અમય ખરાડે)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button