આમચી મુંબઈ

શિંદેની આજથી `શિવ સંકલ્પ યાત્રા’

મુંબઈ: શિવસેના શિંદે જૂથની ચૂંટણીનું બ્યુગલ ફૂંકતા, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે છઠ્ઠી થી અને 24 જાન્યુઆરી વચ્ચે `શિવ સંકલ્પ યાત્રા’ કરશે. સેના 27 અને 28 જાન્યુ.એ કોલ્હાપુરમાં બે દિવસનું સંમેલન પણ યોજશે જેમાં રાજ્યભરમાંથી શિવસૈનિકો ભાગ લેશે . પ્રચાર દરમિયાન પસંદગીના સ્થળોએ સભાઓ યોજવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ…